परमपूज्य सद्गुरु श्रीअनिरुद्ध म्हणजेच बापू कधीही कुणाकडूनही कुठल्याही स्वरूपात गुरुदक्षिणा म्हणून काहीही स्वीकारत नाहीत. "मित्रांनो, तुमचे पाप मला अर्पण करा' हेच ते सांगतात. "मी माझ्या मित्रांचा त्यांच्या पापासहित स्वीकार करतो' हे बापुंनी श्रीमद्पुरुषार्थ ग्रन्थराजात सांगितलेच आहे.
પરમપુજ્ય સદગુરૂ શ્રીઅનિરુદ્ધ એટલેજ બાપુ ક્યારેય કોઈ ની પાસેથી કોઈ પણ પ્રકાર ની ગુરુદક્ષિણા તરીકે કંઈ પણ સ્વીકારતા નથી. "મિત્રો, તમારા પાપો મને અર્પણ કરો" આજ જણાવે છે. "હું મારા મિત્રોને તેમના પાપોસાહિત સ્વીકાર કરું છું" આ બાપુ એ શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ માં જણાવ્યું છે.
श्रीमद्पुरुषार्थ ग्रन्थराज प्रथम खण्ड "सत्यप्रवेश' यात चरण 4 मध्ये आम्ही वाचतो की मानवाला जर त्याचे प्रारब्ध बदलायचे असेल, तर त्यासाठी ते प्रारब्ध ज्या रूपात त्याच्या ह्या जन्मात काम करत असते, ते रूप बदलणे आवश्यक असते; आणि ते रूप म्हणजेच त्याचे "मन'. याचाच अर्थ "प्रारब्ध बदलण्यासाठी मनच बदलावे लागते.
શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ પ્રથમ ખંડ "સત્યપ્રવેશ" માં ચરણ ૪ માં આપણે વાંચીએ છીએ કે માનવીને તેનું પ્રારબ્ધ બદલવું હોય, તો તેનામાટે તે પ્રારબ્ધ જે રૂપમાં તેના આ જન્મમાં કાર્ય કરે છે, તે રૂપ બદલવું આવશ્યક છે; અને તે રૂપ એટલેજ તેનું "મન". આનોજ અર્થ "પ્રારબ્ધ બદલવા માટે મન જ બદલવું પડે છે."
मन बदलणे म्हणजेच मनाचे "नम:' करणे. मनाला नम: करण्यासाठी, निर्मळ करण्यासाठी साधा, सहजसोपा मार्ग आहे- सद्गुरुभक्तीचा मार्ग. सद्गुरुंच्या चरणधुळीने मनरूपी दर्पण निर्मळ होते, असे सन्तश्रेष्ठ श्रीतुलसीदासजींनी श्रीहनुमानचलिसा स्तोत्रामध्ये सांगितले आहे.
મન બદલવું એટલેજ મન નું "નમઃ" કરવું. મન નું નમઃ કરવા માટે, નિર્મળ કરવા માટે, સહજ સુંદર માર્ગ છે-
સદગુરૂ ભક્તિ નો માર્ગ, સદગુરુનાં ચરણધૂળથી મનરૂપી દર્પણ નિર્મળ થાય છે, આ સંત શ્રેષ્ઠ શ્રીતુલસીદાસજી એ શ્રીહનુમાન ચલીસા સ્તોત્રમાં જણાવ્યું છે.
सद्गुरुतत्त्वाकडून ही चरणधूळ स्वीकारण्यात मानवाच्या अल्प कुवतीमुळे, प्रज्ञापराधांमुळे अनेक अडथळे येत असतात. सद्गुरुचरणधूळरूपी कवच नसल्यामुळे मानवाच्या दुष्प्रारब्धाचा नाश होत नाही आणि मनाचे नम:देखील होत नाही. गुरुपौर्णिमेस श्रद्धावान सद्गुरुचरणधूळ सहजपणे स्वीकारू शकतो.
સદગુરૂ તત્વ પાસે થી ચરણધૂળ સ્વીકાર કરવા માટે, માનવની અલ્પ કુશળતા ને લીધે, પ્રગય પ્રજ્ઞાપરાધ ને લીધે અનેક અડચણ આવે છે. સદગુરૂચરણધૂળરૂપી કવચ ન હોવાને કારણે માનવીના દુશ્પ્રારબ્ધ નો નાશ થતો નથી અને મન નું નમઃ થતું નથી. ગુરુપૂર્ણિમા ના દિવસે સદગુરૂચરણધૂળ સહજતાથી સ્વીકારી શકાય છે.
सद्गुरुतत्त्व मानवाचा समग्र जीवनविकास साधण्यासाठी लाभेवीण प्रेमाने जे अथक परिश्रम घेत असते, त्याचे कृतज्ञतापूर्वक स्मरण राखून शारण्यभावात स्थिर असणाऱ्या श्रद्धावानास सद्गुरुचरणधूळ नक्कीच प्राप्त होते. सद्गुरुप्रती असणारी कृतज्ञता आणि शारण्य-निश्चय ही दोन नाणी देवयानपथावर चालणारे श्रद्धावान गुरुदक्षिणेच्या रूपात सद्गुरुतत्त्वास अर्पण करतात.
સદગુરૂતત્ત્વ માનવો ના સમગ્ર જીવનવિકાસ સાધવા માટે લાભેવિણ પ્રેમ થી જે અથાક પરિશ્રમ કરે છે, તેનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીને શારણ્યભાવ માં સ્થિર રહેવાવાળા શ્રદ્ધાવાન ને સદગુરૂચરણધૂળ નક્કી જ પ્રાપ્ત થાય છે. સદગુરૂ પ્રતિ હોવાવાળી કૃતજ્ઞતા અને શારણ્ય-નિશ્ચય એ બે નાણા દેવયાનપથપર ચાલવા વાળો શ્રદ્ધાવાન ગુરુદક્ષિણા રૂપે સદગુરૂતત્ત્વને અર્પણ કરેછે.
गुरुपौर्णिमेला सद्गुरुंचे दर्शन घेऊन ही गुरुदक्षिणा श्रद्धावान जेव्हा सद्गुरुतत्त्वास अर्पण करतात, तेव्हा सद्गुरुचरणधूळ स्वीकारण्यात येणारे सर्व अवरोध दूर होतात आणि अनिरुद्धपणे सद्गुरुकृपा श्रद्धावानाच्या जीवनात प्रवाहित होते. गुरुपौर्णिमेस सद्गुरुतत्त्वाचे प्रतीक असणाऱ्या त्रिविक्रमाचे दर्शन-पूजन करणाऱ्या श्रद्धावानाच्या जीवनात त्या त्रिविक्रमाचे चरण उमटतात आणि साहजिकच त्या चरणांची धूळ श्रद्धावानास सहजपणे प्राप्त होते.
ગુરુપૂર્ણિમા એ સદુગુરું ના દર્શન લઇ ને, આ દક્ષિણા શ્રદ્ધાવાન જ્યારે સદગુરૂતત્ત્વ ને અર્પણ કરેછે, ત્યારે સદગુરૂચરણધૂળ સ્વીકાર કરવા માટે ના સર્વ અવરોધો દૂર થાય છે અને અનિરુદ્ધ પણે સદગુરૂકૃપા શ્રદ્ધાવાન ના જીવનમાં પ્રવાહિત થાય છે. ગુરુપૂર્ણિમા એ સદગુરૂતત્ત્વ નું પ્રતિક હોવા વાળા ત્રિવિક્રમ ના દર્શન-પૂજન કરવા વાળા શ્રદ્ધાવાન ના જીવન માં, તે ત્રિવિક્રમ ના ચરણ ઉમટે છે અને સહજતાથી તે ચરણો ની ધૂળ શ્રદ્ધાવાન ને પ્રાપ્ત થાય છે.
सद्गुरुंची प्रदक्षिणा करताना प्रत्येक पावलागणिक पुण्यांच्या राशी प्राप्त होतात.
સદુગુરુની પ્રદક્ષિણા કરતા પ્રત્યેક પગલે પુણ્યની પ્રાપ્તિ થાય છે.